Category:Rupayatan
Jump to navigation
Jump to search
ગુજરાતી: રૂપાયતન આશ્રમશાળા કે જે 'રૂપાયતન'નાં ટુંકા અને હુલામણા નામથી વધુ પ્રચલિત છે, તે ગુજરાત રાજ્યનાં સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા જુનાગઢ જિલ્લાનાં ભવનાથમાં આવેલી આશ્રમશાળા છે. આ સંસ્થાનું સંચાલન રૂપાયતન ટ્રસ્ટ કરે છે. રૂપાયતન ટ્રસ્ટ બાલભવન પણ ચલાવે છે, જે નેશનલ બાલભવન, દિલ્હી દ્વારા નિયંત્રિત છે. અહીં શિક્ષણ ઉપરાંત ગુજરાતી સાહિત્યને લગતા ઘણા બધા કાર્યક્રમો પણ યોજાય છે. ગુજરાતી સાહિત્યનો પ્રસિદ્ધ અને સન્માનિય પુરસ્કાર નરસિંહ મહેતા એવોર્ડ છેલ્લા ચાર વર્ષથી અહીં અપાય છે. આ કાર્યક્રમ નરસિંહ મહેતા સાહિત્ય નીધી અને રૂપાયતન દ્વારા કરવામાં આવે છે.
Media in category "Rupayatan"
The following 3 files are in this category, out of 3 total.
-
Girnar Parikrama Gateway.jpg 1,024 × 768; 308 KB
-
Rupayatan-Logo.jpg 199 × 295; 30 KB
-
રૂપાયતન-બાલભવન.jpg 2,048 × 1,360; 1.45 MB